Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Aao shikhe yog
Aao shikhe yog
Aao shikhe yog
Ebook119 pages28 minutes

Aao shikhe yog

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

The term 'Yoga' creates a picture of ancient yoga gurus in our mind. Yoga and Yogis are an integral part of Indian culture. As per the ancient inscriptions in Yoga Shastra, the term yoga means 'union'. Yoga unites individual consciousness with cosmic consciousness. Yoga is a form of mind-body fitness discipline involving a combination of muscular activity and mindful focus on awareness of the self, breath, and inner energy. It serves as a natural technique to keep health problems and diseases at bay.
'Yoga is more than only physical fitness. We are not only celebrating a day but we are training the human mind to begin a new era of peace, Modi said.' This is a programme for human welfare, a tension-free world and a programme to spread the message of goodwill, the prime minister said and thanked the United Nations for adopting his idea for a World Yoga Day.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateApr 15, 2021
ISBN9789352612482
Aao shikhe yog

Read more from Renu Saran

Related to Aao shikhe yog

Related ebooks

Reviews for Aao shikhe yog

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Aao shikhe yog - Renu Saran

    આવો શીખીએ યોગ

    ડાયમંડ બુક્સ

    eISBN: 978-93-5261-248-2

    © પ્રકાશકાધીન

    પ્રકાશક : ડાયમંડ પૉકેટ બુક્સ પ્રા. લિ.

    X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,

    નવી દિલ્હી-110020

    ફોન : 011- 41611861, 40712100

    ફેક્સ : 011- 41611866

    ઇ-મેઇલ :ebooks@dpb.in

    વેબસાઇટ :www.diamondbook.in

    સંસ્કરણ :2012

    AAO SEEKHEN YOG

    by : RENU SARAN

    ભૂમિકા

    ભારતીય દર્શનમાં યોગ એક અતિ મહત્ત્વપૂર્ણ શબ્દ છે. આ શબ્દ વેદો, ઉપનિષદો, ગીતા તેમજ પુરાણોમાં આદિકાળથી જ વ્યવહારમાં આવી રહ્યો છે. આત્મદર્શન તેમજ સમાધિથી લઈને કર્મક્ષેત્ર સુધીમાં યોગનો વ્યાપક વ્યવહાર આપણાં શાસ્ત્રોમાં થયો છે. ભારતના આધુનિક સંતોએ તો ગીતાના યોગનો પ્રચાર આખી દુનિયામાં કર્યો છે. ગીતામાં યોગેશ્વર શ્રી કૃષ્ણ યોગને વિભિન્ન અર્થોમાં પ્રયુક્ત કરે છે - અનુકૂળતા-પ્રતિકૂળતા, સિદ્ધિ-અસિદ્ધિ, સફળતા-નિષ્ફળતા અને જય-પરાજય - આ સમસ્ત ભાવોમાં આત્મસ્થ રહીને સમ રહેવાને પણ યોગ જ કહે છે. મહર્ષિ અરવિંદનું માનવું છે કે, પરમદેવની સાથે એકત્વની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો તથા એને પ્રાપ્ત કરવા જ બધા યોગોનું સ્વરૃપ છે.

    પાછલા દિવસોમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયાસોના પરિણામસ્વરૃપ ૨૧ જૂન, ૨૦૧૫એ આખી દુનિયાએ એક સાથે અને સમવેત સ્વરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવ્યો. ૧૯૨ દેશોના ૨૫૧ શહેરોમાં મનાવવામાં આવેલા પ્રથમ યોગ દિવસ અને ૨ અબજ લોકોએ પોત-પોતાની રીતથી યોગાસન કર્યા. ખુદ ભારતીય પ્રધાનમંત્રીએ રાજધાની દિલ્લીના રાજપથ પર યોગાભ્યાસ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. એ દિવસે લગભગ આખી દુનિયા યોગપથ પર ચાલતી નજરે આવી. એ ગૌરવશાળી ક્ષણોને જોઈને દરેક ભારતીયની છાતી પહોળી થઈ ગઈ. કહે છે કે સાર્વભૌમિક, વૈજ્ઞાનિક અને પરંપરાગત જ્ઞાનનું નામ ધર્મ છે અને ઇચ્છાઓથી મુક્ત થવું યોગ. કોઈ પણ કામને એકાગ્રતાની સાથે કરવું પણ તો યોગ જ છે. જેના જ્ઞાન અને આચરણ (જાણવા અને શીખવા)માં ફરક ના હોય, તે જ સાચો યોગી છે. સાચો પ્રશ્ન એ છે કે યોગને ફક્ત ૨૧ જૂન સુધી જ સમેટાયેલો ના રાખવો જોઈએ. એને દૈનિક જીવન અને સિસ્ટમ (સ્કૂલ, કૉલેજ, ડિફેન્સ વગેરે)નો પણ હિસ્સો બનવું જોઈએ અને એનું માનવીકરણ પણ થવું જોઈએ.

    આમ પણ ભારતની પહેલ પર રવિવાર ૨૧ જૂન, ૨૦૧૫એ આયોજિત પ્રથમ યોગ દિવસને આવવાવાળા સમયમાં યોગની ગ્લોબલ લોકપ્રિયતાની વાનગીની રીતે પણ જોઈ શકાય છે, પરંતુ એમાં કોઈ શંકા નથી કે અહીંયાથી આગળ યોગ પ્રતિ ભારતની જવાબદારીઓ પણ ઘણી આગળ વધી ગઈ છે. મનને સ્થિર અને ચપળ બનાવવાવાળા આ વિજ્ઞાનને દુનિયાના અલગ-અલગ દેશોમાં અલગ-અલગ પ્રકારથી અજમાવવામાં આવતું રહ્યું છે. ખુદ ભારતમાં જ વિભિન્ન સંસ્થા અને આચાર્ય એને પોત-પોતાના ઢંગથી પ્રયોગમાં લાવે છે. માનકસ્વરૃપ જેવી કોઈ વસ્તુ યોગ પર લાગૂ નથી થતી, પરંતુ બાહ્ય ભિન્નતાઓને જો છોઈ દઈએ, તો પોતાની અંતર્વસ્તુમાં યોગ જીવન પદ્ધતિ અને એક દર્શન છે. આ સમય વીતવાની સાથે જ વનોમાં ક્યાંક ગુમ થતી જઈ રહી છે. દુનિયાને યોગની આ મૂળ આત્માથી પરિચિત કરાવવાનું કામ ભારતનું જ છે.

    આવો શીખીએ યોગ

    પ્રિય બાળકો, આ તથ્ય તો હજારો વર્ષોથી પ્રમાણિત થતું આવી રહ્યું છે કે, યોગ આપણને સ્વસ્થ અને સુંદર તન-મન આપે છે. યોગાસન એનો જ મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. આજે તો આખું વિશ્વાસ જ યોગમય

    Enjoying the preview?
    Page 1 of 1