Mahatma Gandhi
By Renu Saran
()
About this ebook
Read more from Renu Saran
Dhirubhai Ambani Rating: 0 out of 5 stars0 ratingsMother Teresa Rating: 0 out of 5 stars0 ratingsIndira Gandhi Rating: 0 out of 5 stars0 ratingsAao shikhe yog Rating: 0 out of 5 stars0 ratingsGuru Nanak Dev Rating: 0 out of 5 stars0 ratingsSwami Vivekananda Rating: 0 out of 5 stars0 ratingsDr. Bhimrao Ambedkar Rating: 0 out of 5 stars0 ratingsShaheed Bhagat Singh Rating: 0 out of 5 stars0 ratings
Related to Mahatma Gandhi
Related ebooks
આઝાદીવીરો - ગુજરાત ખેડાના સ્વાતંત્ર્ય સેનાની Rating: 5 out of 5 stars5/5Shaheed Bhagat Singh Rating: 0 out of 5 stars0 ratingsSubhash Chandra Bose Rating: 0 out of 5 stars0 ratingsNamo Mantra of Narendra Modi Rating: 0 out of 5 stars0 ratingsSwami Vivekananda Rating: 0 out of 5 stars0 ratingsManagement Guru Narendra Modi Rating: 0 out of 5 stars0 ratingsKadve Pravachan Rating: 0 out of 5 stars0 ratingsઅરધી સદીની વાચનયાત્રા ભાગ-3 (Ardhi Sadini Vachanyatra Vol 3) Rating: 5 out of 5 stars5/5
Related categories
Reviews for Mahatma Gandhi
0 ratings0 reviews
Book preview
Mahatma Gandhi - Renu Saran
ભારતના મહાપુરુષ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી
Iconડાયમંડ બુક્સ
eISBN: 978-93-5165-914-3
© પ્રકાશકાધીન
પ્રકાશક : ડાયમંડ પૉકેટ બુક્સ પ્રા. લિ.
X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,
નવી દિલ્હી-110020
ફોન : 011- 41611861, 40712100
ફેક્સ : 011- 41611866
ઇ-મેઇલ : ebooks@dpb.in
વેબસાઇટ : www.diamondbook.in
સંસ્કરણ : 2015
MAHATMA GANDHI
by : Renu Saran
વિષય સૂચી
પરિચય
ગાંધીજીનો જન્મ અને બાળપણ
લગ્ન અને શિક્ષા
લંડન માટે વિદાય
બેરિસ્ટર ગાંધી
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી
ટ્રેનથી બહાર ફેંકવામાં આવ્યા
નેટાલ ઇંડિયન કૉંગ્રેસની સ્થાપના
ભારત આગમન અને ફરી દક્ષિણ આફ્રિકામાં વાપસી
ગાંધીજીની ઉપર હુમલો
બોઅર યુદ્ધ
ફીનિક્સ સમાધાન
ભારત પાછા ફરવું
સાબરમતી આશ્રમ
મહાત્માનો દરજ્જો
સત્યાગ્રહ
દક્ષિણ આફ્રિકામાં પ્રથમ સત્યાગ્રહ
અસહયોગ આંદોલન
ગાંધીની ધરપકડ
દાંડી યાત્રા
ગાંધીજીની ફરીથી ધરપકડ
દિલ્લી પૈક્ટ
સીમાંત ગાંધીથી મુલાકાત
સુભાષચંદ્ર બોસ દ્વારા વિરોધ
સ્વતંત્રતાની પોકાર
ભાગલાનો વિરોધ
ભારત છોડો આંદોલન
સાંપ્રદાયિક હિંસા
સ્વતંત્રતાની સાથે દેશ વિભાજન
ગાંધીજીના આમરણ ઉવાસ
સ્વતંત્રતાની ક્ષણ
નિર્મમ હત્યા
જ્યોતિ ઓલવાઈ ગઈ
રાજઘાટ- મહાત્મા ગાંધીની સમાધિ
પરિચય
મોહનદાસ કરમચંદ ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ કહેવામાં આવે છે. લોકો એમને મહાત્મા ગાંધીના નામથી પણ ઓળખે છે. મહાત્મા ગાંધીએ રંગભેદ વિરુદ્ધ લડાઈ લડતાં-લડતાં દક્ષિણ આફ્રિકામાં પોતાના જીવનના વીસ વર્ષ પસાર કર્યા. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના મનમાં ‘સત્યાગ્રહ’ની અવધારણા ઉત્પન્ન થઈ. સત્યાગ્રહ અર્થાત્ અન્યાયની વિરુદ્ધ અહિંસક વિરોધ. ભારતમાં ગાંધીજીને એમની સચ્ચરિત્રતા અને સાધારણ જીવનશૈલીએ લોકપ્રિય બનાવ્યા. એમની સાદગી એમના દ્વારા ધારણ કરવામાં આવેલા પોશાક (એકમાત્ર ધોતી)માં સ્પષ્ટ ઝળકે છે. તેઓ માત્ર એટલા જ કપડાં પહેરતા હતા, જેટલા શરીર ઢાંકવા માટે જરૃરી હતા. દક્ષિણ આફ્રિકામાં વીસ વર્ષ સાર કર્યા પછી એમણે જીવનનો બાકી સમય ભારતને અંગ્રેજોથી સ્વતંત્ર કરાવવામાં અને ગરીબોની સ્થિતિ સુધારવામાં પસાર કરી દીધો. કેટલાય નાગરિક અધિકારના નેતાઓ (જેમાં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત માર્ટિન લૂથર કિંગ જૂનિયર પણ સામેલ છે)એ ગાંધીજીના અહિંસક વિરોધને પોતાના સંઘર્ષનો નમૂનો બનાવ્યો.
તેઓ ‘સત્યાગ્રહ’ના જનક હતા. એમની નીતિ હતી કે અન્યાય વિરુદ્ધ સામૂહિક સવિનિય અવજ્ઞા કરવામાં આવે, જે પૂરી રીતે અહિંસા પર આધારિત હોય. એનું નામ જ એમણે ‘સત્યાગ્રહ’ આપ્યું. એ જ રસ્તા પર ચાલીને ભારતને સ્વતંત્રતા પણ પ્રાપ્ત થઈ. એમણે સંપૂર્ણ વિશ્વમાં એવા આંદોલનો માટે પ્રેરણાનું કામ કર્યું, જે નાગરિક