Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Mahan Vijeta: Samrat Ashok
Mahan Vijeta: Samrat Ashok
Mahan Vijeta: Samrat Ashok
Ebook68 pages18 minutes

Mahan Vijeta: Samrat Ashok

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

સમ્રાટ અશોક બાળપણથી જ જિજ્ઞાસુ અને બહાદુર હતા આથી એમના પિતા બિન્દુસાર બાળપણથી જ શિકાર કરવાના સમયે એમને હંમેશાં પોતાની સાથે લઈ જતા હતા. અશોકની માતા- દેવી ધર્મા એનાથી ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ એનો મોટો ભાઈ સુશીમ અશોકથી નફરત કર્યા કરતો હતો. અશોકે પોતાના જીવનને ક્યારેય રોકાવા નથી દીધું અને જનતાની ખૂબ જ દયા-ભાવથી સેવા કરી. આથી રાજ્યની જનતાએ પણ એમને ખૂબ પ્રેમ આપ્યો. સમ્રાટ અશોકે એક તરફ દાદાની રાજ્ય વિસ્તાર નીતિને અપનાવી, ત્યાં જ બીજી તરફ પિતા બિન્દુસારની 'મિત્રતાપૂર્ણ' નીતિનો વિસ્તાર કર્યો.
અશોકે કલિંગ રાજ્યને ફરીથી મૌર્ય સામ્રાજ્યમાં મિલાવવાનો પ્રયત્ન કર્યો કેમ કે કલિંગ પહેલાં પણ મૌર્ય સામ્રાજ્યનો હિસ્સો હતો. કલિંગ રાજ્યએ અશોકના પ્રસ્તાવને મનાઈ કરી દીધઈ અને અશોકને મજબૂર થઈને તલવાર ઉઠાવવી પડી.
યુદ્ધમાં લાખો લોકોની મૃત્યુએ અશોકના હૃદયને પરિવર્તિત કરી દીધું અને એણે બૌદ્ધ ધર્મ અપનાવીને માનવ કલ્યાની નીતિને અપનાવી લીધી.
જે પ્રકારે મૌર્ય રાજ્યના મહામંત્રી ચાણક્યએ ચન્દ્રગુપ્તનો દરેક સમયે સાથ આપ્યો હતો, એ જ પ્રકારે ચાણક્યના શિષ્ય રાધાગુપ્તે પણ અશોકના સેનાપતિના રૃપમાં સમ્રાટ અશોકને 'મહાન' સમ્રાટ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.
મને આશા જ નહીં, પૂરો વિશ્વાસ છે કે આ પુસ્તકને વાંચીને તમને અધિકથી અધિક રોચક જાણકારીઓ પ્રાપ્ત થઈ હશે.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateAug 25, 2021
ISBN9788128819483
Mahan Vijeta: Samrat Ashok

Related to Mahan Vijeta

Reviews for Mahan Vijeta

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Mahan Vijeta - M.M. Chandra

    મહાન વિજેતા

    સમ્રાટ અશોક

    ડાયમંડ બુક્સ

    eISBN: 978-81-2881-948-3

    © પ્રકાશકાધીન

    પ્રકાશક : ડાયમંડ પૉકેટ બુક્સ (પ્રા.) લિ.

    X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,

    નવી દિલ્હી-110020

    ફોન : 011-40712100

    ઇ-મેઇલ : ebooks@dpb.in

    વેબસાઇટ : www.diamondbook.in

    સંસ્કરણ : 2016

    Samrat Ashok

    By : M.M. Chandra

    વિષય-સૂચી

    સમ્રાટ બિન્દુસાર

    સુશીમનો ચક્રવ્યૂહ

    અશોકનો ઉદય

    અશોકનો દેશનિકાલ

    અશોકના પ્રેમ-લગ્ન

    દેશનિકાલથી આમંત્રણ

    રાણી ધર્માની મૃત્યુ

    રાજ્યાભિષેક

    સામ્રાજ્ય વિસ્તાર

    કલિંગ યુદ્ધ

    બૌદ્ધ ધર્મનો વિસ્તાર

    બૌદ્ધ ધર્મયાત્રા

    'ધર્મમહાપાત્ર'

    અશોકની શિક્ષાઓ

    શિલાલેખ

    ગિરનાર પર્વત શિલાલેખોમાં અશોકની શિક્ષાઓ

    ત્રીજી બૌદ્ધ મહાસભા

    અશોકની સિદ્ધિઓ

    સમ્રાટ અશોક

    સમ્રાટ અશોક બાળપણથી જ જિજ્ઞાસુ અને બહાદુર હતા આથી એમના પિતા બિન્દુસાર બાળપણથી જ શિકાર કરવાના સમયે એમને હંમેશાં પોતાની સાથે લઈ જતા હતા. અશોકની માતા- દેવી ધર્મા એનાથી ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ એનો મોટો ભાઈ સુશીમ અશોકથી નફરત કર્યા કરતો હતો.

    અશોકે પોતાના જીવનને ક્યારેય રોકાવા નથી દીધું અને જનતાની ખૂબ જ દયા-ભાવથી સેવા કરી. આથી રાજ્યની જનતાએ પણ એમને ખૂબ પ્રેમ આપ્યો. સમ્રાટ અશોકે એક તરફ દાદાની રાજ્ય વિસ્તાર નીતિને અપનાવી, ત્યાં જ બીજી તરફ પિતા બિન્દુસારની 'મિત્રતાપૂર્ણ' નીતિનો વિસ્તાર કર્યો.

    અશોકે કલિંગ રાજ્યને ફરીથી મૌર્ય સામ્રાજ્યમાં મિલાવવાનો પ્રયત્ન કર્યો કેમ કે કલિંગ પહેલાં પણ મૌર્ય સામ્રાજ્યનો હિસ્સો હતો. કલિંગ રાજ્યએ અશોકના પ્રસ્તાવને મનાઈ કરી દીધઈ અને અશોકને મજબૂર થઈને તલવાર ઉઠાવવી પડી.

    યુદ્ધમાં લાખો લોકોની મૃત્યુએ અશોકના હૃદયને પરિવર્તિત કરી દીધું અને એણે બૌદ્ધ ધર્મ અપનાવીને માનવ કલ્યાની નીતિને અપનાવી લીધી.

    જે પ્રકારે મૌર્ય રાજ્યના મહામંત્રી ચાણક્યએ ચન્દ્રગુપ્તનો દરેક સમયે સાથ આપ્યો હતો, એ જ પ્રકારે ચાણક્યના શિષ્ય રાધાગુપ્તે પણ અશોકના સેનાપતિના રૃપમાં સમ્રાટ અશોકને 'મહાન' સમ્રાટ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા

    Enjoying the preview?
    Page 1 of 1