23 min listen
Bhagvat Puran Skandh 6 Adhyay 14
Bhagvat Puran Skandh 6 Adhyay 14
ratings:
Length:
26 minutes
Released:
Mar 12, 2021
Format:
Podcast episode
Description
જ્યારે રાજા પરીક્ષિતને જાણ થાય છે કે વૃત્રાસુર ને પણ ભગવાન વિષ્ણુના ચરણોનો પ્રાપ્તિ થઈ છે ત્યારે તે શુકદેવજીને પ્રશ્ન કરે છે કે આવું કેમ શક્ય બન્યું. આ અધ્યાયમાં આપણે વૃત્રાસુરના પૂર્વ ચરિત્ર કે જ્યારે તે રાજા ચિત્રકેતુ હતો તેની વાત સાંભળીશું. રાજા ચિત્રકેતુ ને પુત્ર પ્રાપ્તિની ખૂબ ખેવના હતી. અંગિરા ઋષિના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ થઈ ત્યારે રાજા ચિત્રકેતુની મનગમતી પત્નીએ પુત્રને જન્મ આપ્યો. બીજી રાણીઓએ ઈર્ષા વશ થઈને તે પુત્રને ઝેર આપી અને મારી નાખ્યો. આ જોઈ અને રાજા ચિત્રકેતુ અને તેમના પત્ની મોહ માયાથી જકડાયેલા હોવાને કારણે ખૂબ જ દુખી થઈ ગયા અને તેમના સ્વજનો પણ તેમના શોક ને જોઈને દુઃખી થઈ ગયા.
---
Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
---
Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Released:
Mar 12, 2021
Format:
Podcast episode
Titles in the series (100)
Bhagvat Puran - Mahatamya - Adhyay 2 &3 by Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat