16 min listen
Bhagvat Puran Skandh 9 Adhyay 9
Bhagvat Puran Skandh 9 Adhyay 9
ratings:
Length:
24 minutes
Released:
May 5, 2021
Format:
Podcast episode
Description
કપિલ મુનિ ની સુચના મુજબ અંશુમાન અને તેમના વંશજો એ માતા ગંગા ને પૃથ્વી પર અવતરણ કરવા માટે ખૂબ વિનંતીઓ કરી. છેલ્લે ભગીરથની વિનંતી માનીને ગંગાજી એ પૃથ્વી પર અવતરણ કર્યું. ભગવાન શંકરે તેમને પોતાની જટામાં ઝીલી લીધા અને ત્યારબાદ ભગીરથ ગંગા ને તેમના પૂર્વજોની ભસ્મ પાસે બસમાં લઈ આવ્યા અને તેમનો ઉદ્ધાર કર્યો. આ અધ્યાયમાં આપણે રાજા સૌદાસની કથા પણ સાંભળી શું. એ કથાના મર્મમાં આપણે અધર્મ ના લાંબા સમય સુધી રહેતા પરિણામ ની ચર્ચા કરીશું.
---
Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
---
Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Released:
May 5, 2021
Format:
Podcast episode
Titles in the series (100)
Bhagvat Puran - Skandh 1 - Adhyay 4 by Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat