16 min listen
Bhagvat Puran Skandh 7 Adhyay 2
Bhagvat Puran Skandh 7 Adhyay 2
ratings:
Length:
23 minutes
Released:
Mar 19, 2021
Format:
Podcast episode
Description
પોતાના ભાઈ હિરણ્યાક્ષનો વધ થઈ જવાથી હિરણ્યકશ્યપુ પ્રથમ તો ખૂબ ક્રોધિત થઈ જાય છે. તે પોતાના સભાસદ દૈત્યો અને દાનવોને પૃથ્વી પર જઈને લોકોને આતંકિત કરવાની આજ્ઞા આપે છે. દૈત્યો તેની તે આજ્ઞા નું પાલન કરે છે અને સૃષ્ટિ પર ખૂબ આતંક મચી જાય છે . જ્યારે પોતાના ભાઈની અંત્યેષ્ટિ ક્રિયા માટે બધા ભેગા થાય છે ત્યારે તેમના શોકને જોઈને હિરણ્યકશ્યપુ તત્વજ્ઞાનનો ખુબ સુંદર એવો ઉપદેશ આપે છે. તેના એ ઉપદેશમાં તે રાજા સુહૃદની વાર્તા દ્વારા બધાને આત્મા અને શરીર વચ્ચે નો ભેદ સમજાવે છે. તે વાર્તામાં યમરાજ પોતે પ્રજાજનોને ઉપદેશ આપે છે અને તે ઉપદેશ દ્વારા બધાની અંદર અજ્ઞાનનો નાશ થાય છે અને બધા હિરણ્યાક્ષ ના મોહમાંથી મુક્ત થાય છે.
---
Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
---
Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Released:
Mar 19, 2021
Format:
Podcast episode
Titles in the series (100)
Bhagvat Puran - Skandh 1 - Adhyay 4 by Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat